NFI Special Podcast :શેખ ઝહીરુદીનની NFI સાથે ખાસ મુલાકાત, Episode 1

Spread the love

NFI Special Podcast :શેખ ઝહીરુદીન પાસેથી જાણો કે પાણી દ્વારા કેવી રીતે કેન્સર જેવી ભયકંર બીમારીમાંથી છુટકારો મેળવી શકાય છે.

NFI Special Podcast :લોકોની માનસિકતા એવી છે કે દવા પીવાથી સાજા થઇ જવાય છે અને આ જ લોકોની માનસિકતા શેખ ઝહીરુદીન દૂર કરવા માંગે છે. જીભ દ્વારા લેવાતી દવાઓથી આપણને ઘણું જ નુકશાન થાય છે અને જે આપણને દેખાતું નથી. શેખ ઝહીરુદીન આ નુકશાનને રોકવા માંગે છે અને પાણી દ્વારા રોગો દૂર થાય તેવી ઈચ્છા ધરાવે છે. સાથે જ તેમને પાણી વિષે પણ માહિતી આપી હતી.

સાથે જ તેમને પાણીથી કેન્સર કેવી રીતે દૂર થાય છે તેના વિષે પણ NFI સાથે વાત કરીને જણાવ્યું હતું. તો જુઓ અમારો વિશેષ પોડકાસ્ટનો પેહલો એપિસોડ…….

link 1

link 2


Spread the love

Related Posts

Shaheed Diwas 2024 :23 માર્ચે કેમ મનાવાય છે શહિદ દિવસ? અને શું છે તેનું મહત્વ, SPECIAL STORY 1

Spread the love

Spread the loveShaheed Diwas 2024 :ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે, ભારત દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસની ઉજવણી કરવામાં છે Shaheed Diwas 2024 :દેશની આઝાદી માટે અનેક બહાદુર જવાનો…


Spread the love

Holi 2024 :હોળીના દિવસે ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરવું, Special Story 1

Spread the love

Spread the loveHoli 2024 :કેટલીક વસ્તુઓનું દાન કરવું અશુભ માનવામાં આવે છે, તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓનું દાન કરવાથી નુકસાન થઈ શકે છે Holi 2024 :હોળીને સૌથી મોટા અને…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *