Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલે ધોળેશ્વર મંદિરમાં ઝાડુ લગાવ્યું
રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા મકર સંક્રાંતિથી એક સપ્તાહના સ્વચ્છતા સફાઈ અભિયાનનો આજથી પ્રારંભ થયો હતો. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો…
પતંગ ચગાવવા અમિત શાહ વેજલપુરના ધાબે પહોંચ્યા
Ahmedabad Uttarayan 2024 : આજે દેશભરમાં ઉતરાયણના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વર્ષે પણ અમદાવાદથી પતંગ ચગાવીને અને લોકોને મળીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. શાહે વેજલપુરમાં…
Makar Sankranti 2024 :ગુજરાતના આ ગામમાં પતંગ ચગાવ્યો તો 11 હજારનો દંડ, છેલ્લા 33 વર્ષથી નથી ઉજવાતી ઉત્તરાયણ !
Makar Sankranti 2024 Latest News: આજે આપણે જાણીશું ગુજરાતના એક એવા ગામ વિશે કે જ્યાં ઉત્તરાયણના દિવસે લોકો પતંગ નથી ચગાવતા પણ એની જગ્યાએ ગ્રામજનો ક્રિકેટ રમીને આ તહેવાર ઉજવે…