Surat airport losses 152 crores(સુરત એરપોર્ટ 152.1 કરોડની ખોટ)
ગુજરાતના અમદાવાદ સિવાયના તમામ એરપોર્ટ હાલ ખોટમાં, સુરત એરપોર્ટને વધુ ફ્લાઇટ કનેક્ટિવિટી મળે તો ખોટ ઓછી થાય તેવું અનુમાન

‘સુરતનું જમણ અને કાશીનું મરણ.’ દક્ષિણ ગુજરાતના શહેરની ઓળખ આપવા માટે આ ઉક્તિનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. Surat airport losses 152 crores
‘સુરતનું જમણ અને કાશીનું મરણ.’ દક્ષિણ ગુજરાતના શહેરની ઓળખ આપવા માટે આ ઉક્તિનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. વૈવિધ્યસભર સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થો આ શહેરની આગવી ઓળખ છે, પરંતુ તેની એકમાત્ર ઓળખ નથી.
એક સમયના ‘સૂર્યપુર’ તરીકે ઓળખાતા કસબાના નવા નામને ‘સૂરજ’ અને ‘સુરતા’ નામનાં મહિલાઓ સાથે જોડવામાં આવે છે.
સુરત ડાયમંડ બુર્સ ખાતે દેશનું બીજું હીરાવેપાર કેન્દ્ર આકાર લઈ રહ્યું છે. સંસ્થાનો દાવો છે કે વિશ્વના 90 ટકા હીરા અહીં પોલીશ થાય છે. 300થી લઈને 75 હજાર સ્ક્વેર ફૂટની કુલ ચાર હજાર 200 ઓફિસ અહીં આકાર લઈ રહી છે. જેમાં 67 હજાર વ્યવસાયિકોને સમાવેશ કરવાની ક્ષમતા હશે અને તે લગભગ દોઢ લાખ લોકોને રોજગાર આપશે
હીરાઉદ્યોગ માટે જરૂરી સુરક્ષાની પણ વ્યવસ્થાનો દાવો કરવામાં આવ્યો છે. અહીંનું કુલ ટર્નઓવર રૂપિયા બે લાખ કરોડ પર પહોંચવાનો ડાયમંડ રિસર્ચ ઍન્ડ મર્કેન્ટાઇલ (DREAM) સિટી પ્રોજેક્ટના આયોજકોનો દાવો છે.
આ સિવાય સુરત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે પસંદ થયું છે, પરંતુ આ દિશામાં ઉડીને આંખે વળગે તેવી પ્રગતિ નથી થઈ. ઇન્ટરનેશનલ ઍરપૉર્ટને કારણે વેપારીઓની અવરજવર સુગમ બની છે.
આ સુરત એરપોર્ટે છેલ્લા 5 વર્ષમાં કરોડોની ખોટ કરી છે. આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યમાં અમદાવાદ સિવાયના તમામ એરપોર્ટ હાલમાં ખોટમાં ચાલી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં સુરત એરપોર્ટે 152.1 કરોડની ખોટ કરી છે. વિગતો મુજબ ક્ષમતા કરતા ઓછી એર કનેક્ટિવિટીના કારણે એરપોર્ટને નુકસાન થતું હોવાનું સામે આવ્યું છે.

ડાયમંડ સિટી સુરતના એરપોર્ટને કરોડોની ખોટ થઈ છે. છેલ્લા 5 વર્ષમાં સુરત એરપોર્ટે કરી 152.1 કરોડની ખોટ, ક્ષમતા કરતા ઓછી એર કનેક્ટિવિટીના કારણે એરપોર્ટને નુકસાન થવાનું કારણ સામે આવી રહ્યું છે, સુરત એરપોર્ટ પર કાર્ગોનું માત્ર 20 ટકા વહન છે. CISFની સુરક્ષાનો ખર્ચ પણ એરપોર્ટને મોંઘો પડી રહ્યો છે.
આઝાદી પછી આ સુરતે વિકાસની હરણફાળ ભરી છે અને પોતાના વ્યવસાયોના આધારે ‘ડાયમંડ સિટી’ અને ‘સિલ્ક સિટી’ જેવી વિશિષ્ટ ઓળખ પણ મેળવી છે. કેટલાક એવા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંજોગ ઊભા થયા હતા કે આ બંને ઉદ્યોગોના મૂળિયાં શહેરમાં ઊંડા થયાં.
સુરતની ‘સોનાની મૂરત’ પર આરબ, મરાઠા, સીદી, અર્મેનિયન, અંગ્રેજ, ફિરંગી અને વલંદાઓએ થાપ મારી છે, તો મહારાષ્ટ્ર, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો તેને ઘડી રહ્યા છે.
સુરતની કહાણીએ કસબાની નગર, નગરની શહેર, શહેરની મહાનગર અને મહાનગરની મેટ્રોપોલિટિન સિટી બનવા તરફ દોટની દાસ્તાન છે.

ડાયમંડ સિટી સુરતના એરપોર્ટને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ સુરત એરપોર્ટે છેલ્લા 5 વર્ષમાં કરોડોની ખોટ કરી છે. આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યમાં અમદાવાદ સિવાયના તમામ એરપોર્ટ હાલમાં ખોટમાં ચાલી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં સુરત એરપોર્ટે 152.1 કરોડની ખોટ કરી છે. વિગતો મુજબ ક્ષમતા કરતા ઓછી એર કનેક્ટિવિટીના કારણે એરપોર્ટને નુકસાન થતું હોવાનું સામે આવ્યું છે.
સુરતના એરપોર્ટ પર મહિને-દહાડે હજારો લોકો પરિવહન કરતા હોય છે. જોકે છેલ્લા 5 વર્ષથી આ સુરત એરપોર્ટ ખોટમાં ચાલી રહ્યું છે. સુરત એરપોર્ટ પર કાર્ગોનું માત્ર 20 ટકા વહન છે.
આ સાથે હવે ખોટના કારણે CISFની સુરક્ષાનો ખર્ચ પણ એરપોર્ટને મોંઘો પડી રહ્યો છે. મહત્વનું છે કે, ગુજરાતના અમદાવાદ સિવાયના તમામ એરપોર્ટ હાલ ખોટમાં ચાલી રહ્યા છે.

5 વર્ષમાં સુરત એરપોર્ટે 152.1 કરોડની ખોટમાં
સુરત એરપોર્ટને પાંચ વર્ષમાં 152.1 કરોડની ખોટમાં હોવાનું સામે આવ્યું છે. આ તરફ ખોટ થવાના અનેક કારણો સામે આવ્યા છે. જેમાં ક્ષમતા કરતા ઓછી એર કનેક્ટિવટી, કારગોનો માત્ર 20 ટકા ઉપયોગ અને પાંચ દિવસમાં એક જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ જેવા કારણો જવાબદાર છે. આ તરફ 2018-19માં 22.84 કરોડ, 2019-20માં 27.48 કરોડની ખોટ,
2020-21માં 40.43 કરોડ, 2021-22માં 29.36 કરોડ અને 2022-23માં 31.99 કરોડની ખોટ સુરત એરપોર્ટે સહન કરવી પડી છે. આ તરફ હવે હીરા બુર્સના શરૂ થયા બાદ વધુ ફ્લાઈટ કનેક્ટિવિટી મળે તેવી આશા છે. વધુ ફ્લાઈટ કનેક્ટિવિટી મળશે તો ખોટમાં બહાર નીકળવામાં મદદ મળશે.