Lok Sabha Election 2024 :આ દિગ્ગ્જ નેતા કોંગ્રેસને અલવિદા કહી કરશે કેસરિયા….! Breaking News 1

Spread the love

Lok Sabha Election 2024 :રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ હવે કોંગ્રેસ છોડી શકે છે

Lok Sabha Election 2024 :લોકસભાની ચૂંટણી આવી રહી છે એવામાં સાથે પક્ષપલટાની પણ મોસમ ખીલી હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રો પરથી મળતી જાણકારી અનુસાર કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ હવે કોંગ્રેસ છોડી શકે છે.  

Election

જોકે, આ ચર્ચાએ ઘણા લાંબા સમયથી જોર પકડ્યું  છે. પરંતુ હવે તેઓએ પાટીલે ભાજપની બસની સીટ પર રાખેલો રૂમાલ લઈને એ જગ્યા પર બેસી જવા માટે તૈયાર થઈ ગયા હોય એવી ચર્ચા ચાલી છે. આમ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે.  અમરીશ ડેર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. એટલું જ નહીં અમરીશ ડેરને ભાજપમાંથી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. 

અગાઉ જયારે રામમંદિર ન જવાની કોંગ્રેસે વાત કરી ત્યારે પણ તેમણે કોંગ્રેસના શિર્ષના નેતૃત્વને પડકાર આપ્યો હતો. રામમંદિર મુદ્દે અમરીશ ડેરે જે પ્રકારના હાઈકમાન્ડના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતી પોસ્ટ કરી ત્યાર બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે અમરીશ ડેર હવે કોંગ્રેસને અલવિદા કહેવાની તૈયારીમાં છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *