Dholka News :મામલતદાર કચેરી રોડ પર ગટરનાં પાણી ભરાતા લોકો ત્રાહિમામ | Breaking News 1

Spread the love

Dholka News :ગંદા પાણી ભરાતા ક્ષત્રિય ઠાકોરવાસનાં રહીશો ઉપરાંત આસપાસની સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ગયા

Dholka News :અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે ક્ષત્રિય ઠાકોરવાસથી મામલતદાર કચેરી વાળા મેઈન રોડ ઉપર છેલ્લા ઘણા દિવસથી ઉભરાતી ગટરોનાં ગંદા પાણી ભરાતા ક્ષત્રિય ઠાકોરવાસનાં રહીશો ઉપરાંત આસપાસની સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. વગર ચોમાસે આ જાહેર માર્ગ ઉપર ચોમાસા જેવો માહોલ હોય છે. રાહદારીઓ અને વાહચાલકોને ગટરનાં ગંદા પાણી માંથી પસાર થવું પડે છે. ગટરના પાણીનાં કારણે અહીં ગંદકી ફેલાઈ છે.

Dholka News

મચ્છરોનો ઉપદ્રવ થયો છે. રોગચાળો ફાટવાની સંભાવના છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે અમે ધોળકા નગરપાલિકાનું ધ્યાન દોરવા છતાં આ ઉભરાતી ગટરોનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી. આ વિસ્તારમાં તમામ ગટરોની યુદ્ધના ધોરણે સફાઈ કરાવી ઉભરાતી ગટરોનો પ્રશ્ન તાત્કાલિક હલ કરવામાં નહીં આવે તો અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી ચીમકી સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *