Ahmedabad News :મણિનગર રેલવે સ્ટેશન ટ્રેન નીચે માસૂમ બાળક આવી જતાં મોત, Breaking News 1

Spread the love

Ahmedabad News :ખોખરામાં રહેતા યુવકનો સાત વર્ષનો પુત્ર ટ્રેન નીચે આવી ગયો હતો

Ahmedabad News :રેલવે મુસાફરી દરમિયાન માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખોખરામાં રહેતા યુવકનો સાત વર્ષનો પુત્ર ટ્રેન નીચે આવી ગયો હતો. જેને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મણિનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad

આ કેસની વિગત એવી છે કે ખોખરામાં રહેતો યુવક તા. ૨૦ના રોજ પરિવાર સાથે મણિનગર રેલવે સ્ટેશને હાજર હતા આ સમયે સાત વર્ષનો પુત્ર રમતો રમતો હતો અને અચાનક ટ્રેન આવી જતાં તે ટ્રેન નીચે આવી ગયો હતો. આ બનાવના પગલે રેલવે સ્ટેશન ઉપર ચકચાર મચી જવા પામી હતી.

શરીરે ગંભીર રીતે ઘાયલ બાળકને સારવાર માટે મણિનગર એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મણિનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *