Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલે ધોળેશ્વર મંદિરમાં ઝાડુ લગાવ્યું

રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા મકર સંક્રાંતિથી એક સપ્તાહના સ્વચ્છતા સફાઈ અભિયાનનો આજથી પ્રારંભ થયો હતો. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો…