રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા અંગે હરભજન સિંહની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું !

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો અનેક રાજકીય પાર્ટી દ્વારા અસ્વીકાર કર્યા બાદ આવ્યુ હરભજન સિંહનું આ નિવેદન 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.…

અયોધ્યા રામ મંદિર : ઘરે બેઠા જ બનો રામ મંદિરની આરતીના સાક્ષી, બસ ફોલો કરો આ સ્ટેપ્સ

અયોધ્યા રામ મંદિર : અયોધ્યા નગરીમાં યોજાનાર રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી, મંદિરમાં દરરોજ આરતી થશે જેમાં માત્ર પાસ લેનાર લોકો જ હાજરી આપી શકશે અયોધ્યા રામ…

રામમંદિરના ગર્ભગૃહમાં બિરાજિત રામલલાની પ્રથમ તસવીર સામે આવી

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં Ayodhya Ram mandir News | અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે…

પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કેન્દ્રીય કચેરીઓમાં અઢી વાગ્યા સુધી રજા

Ram Mandir Inauguration : અયોધ્યા નગરીમાં ભવ્ય રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે તેમજ દેશભરમાં રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે…

ગુજરાતની તમામ સ્કૂલમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે રજા માટેની માગણી

મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા 22 જાન્યુઆરીએ રજા જાહેર કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો સુરત સહિત સમગ્ર દેશ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માટે તૈયારી કરી રહ્યો છે ત્યારે સુરત સહિત રાજ્યની…

અયોધ્યા રામ મંદિર | વડોદરામાં બનેલી 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યામાં પ્રગટાવાઈ

વડોદરાથી અયોધ્યા શ્રી રામ મંદિર જતી 108 ફૂટ લાંબી અગરબતીને ટ્રેલર મારફતે અયોધ્યા મોકલવામાં આવી હતી. અગરબત્તી અયોધ્યા પહોંચી જતા તેને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનાં પ્રમુખ મહંત નૃત્યગોપાલદાસજી મહારાજે…

Ayodhya Ram Mandir | અયોધ્યા રામમંદિરમાં સૌથી પહેલા કેમ કરવામાં આવી પ્રાયશ્ચિત પૂજા? 

રામ મંદિર પહોંચેલા પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે અનુષ્ઠાનની શરૂઆત કરી. સૌથી પહેલા પ્રાયશ્ચિત અને કર્મ કુટી પૂજા કરવામાં આવે છે. આ પૂજા દ્વારા રામલલા પાસે ક્ષમા માંગવામાં આવી રહી છે.…

અમદાવાદના 6 મિત્રો સાયકલ પર 1500 KM અંતર કાપીને અયોધ્યા પહોંચશે | Ayodhya Ram Mandir

સાયકલ યાત્રામાં જયંતિ પટેલ, પાર્થ ખત્રી, દશરથ પટેલ, જલક પટેલ, બાબુ પટેલ અને ચંદ્રકાંત જોડાયેલા છે સીટીએમ વિસ્તારમાં રહેતા સાઈ ગ્રુપના સભ્યો દેશના વિવિધ સ્થળોએ અવાર નવાર સાયકલ યાત્રા કરે…

અયોધ્યાની યાત્રા હજારો રૂપિયામાં પડશે | હોટલના ભાવમાં બમ્પર વધારો

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લીધે અયોધ્યામાં હોટલનાં રૂમનાં ભાવ આસમાને પહોંચ્યાં છે. કેટલીક હોટેલ્સમાં આ ભાવ 70 હજાર રૂપિયા પ્રતિ રાત્રી થઈ ગયાં છે. પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહને હવે થોડા જ દિવસો…