ઘરમાં રામલલાની કરવાના છો પ્રાણ પ્રતિષ્ઠા? ભૂલથી પણ ન કરતાં 4 કામ

22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે ત્યારે જો તમે અયોધ્યા ન પહોંચી શકો તો રામલલ્લાની ઘરે જ પ્રાણ પ્રતિષ્ઠા કરી શકો છો. પરંતુ આ…

Ayodhya Ram Mandir | અયોધ્યા રામમંદિરમાં સૌથી પહેલા કેમ કરવામાં આવી પ્રાયશ્ચિત પૂજા? 

રામ મંદિર પહોંચેલા પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે અનુષ્ઠાનની શરૂઆત કરી. સૌથી પહેલા પ્રાયશ્ચિત અને કર્મ કુટી પૂજા કરવામાં આવે છે. આ પૂજા દ્વારા રામલલા પાસે ક્ષમા માંગવામાં આવી રહી છે.…

અમદાવાદના 6 મિત્રો સાયકલ પર 1500 KM અંતર કાપીને અયોધ્યા પહોંચશે | Ayodhya Ram Mandir

સાયકલ યાત્રામાં જયંતિ પટેલ, પાર્થ ખત્રી, દશરથ પટેલ, જલક પટેલ, બાબુ પટેલ અને ચંદ્રકાંત જોડાયેલા છે સીટીએમ વિસ્તારમાં રહેતા સાઈ ગ્રુપના સભ્યો દેશના વિવિધ સ્થળોએ અવાર નવાર સાયકલ યાત્રા કરે…

અયોધ્યાની યાત્રા હજારો રૂપિયામાં પડશે | હોટલના ભાવમાં બમ્પર વધારો

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લીધે અયોધ્યામાં હોટલનાં રૂમનાં ભાવ આસમાને પહોંચ્યાં છે. કેટલીક હોટેલ્સમાં આ ભાવ 70 હજાર રૂપિયા પ્રતિ રાત્રી થઈ ગયાં છે. પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહને હવે થોડા જ દિવસો…