અયોધ્યાનું ભવ્ય રામ મંદિર અંતરિક્ષમાંથી કેવું દેખાય છે, ISROએ શેર કરી નયનરમ્ય તસવીરો

અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ અંતરિક્ષમાંથી ભવ્ય રામ મંદિરની ઝલક બતાવી છે. ઈસરોની તસવીરોમાં ભવ્ય રામ મંદિરને જોઈ શકાય…

ગુજરાતની તમામ સ્કૂલમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે રજા માટેની માગણી

મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા 22 જાન્યુઆરીએ રજા જાહેર કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો સુરત સહિત સમગ્ર દેશ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માટે તૈયારી કરી રહ્યો છે ત્યારે સુરત સહિત રાજ્યની…

અયોધ્યા રામ મંદિર | વડોદરામાં બનેલી 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યામાં પ્રગટાવાઈ

વડોદરાથી અયોધ્યા શ્રી રામ મંદિર જતી 108 ફૂટ લાંબી અગરબતીને ટ્રેલર મારફતે અયોધ્યા મોકલવામાં આવી હતી. અગરબત્તી અયોધ્યા પહોંચી જતા તેને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનાં પ્રમુખ મહંત નૃત્યગોપાલદાસજી મહારાજે…

Ayodhya Ram Mandir | અયોધ્યા રામમંદિરમાં સૌથી પહેલા કેમ કરવામાં આવી પ્રાયશ્ચિત પૂજા? 

રામ મંદિર પહોંચેલા પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે અનુષ્ઠાનની શરૂઆત કરી. સૌથી પહેલા પ્રાયશ્ચિત અને કર્મ કુટી પૂજા કરવામાં આવે છે. આ પૂજા દ્વારા રામલલા પાસે ક્ષમા માંગવામાં આવી રહી છે.…

અયોધ્યાની યાત્રા હજારો રૂપિયામાં પડશે | હોટલના ભાવમાં બમ્પર વધારો

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લીધે અયોધ્યામાં હોટલનાં રૂમનાં ભાવ આસમાને પહોંચ્યાં છે. કેટલીક હોટેલ્સમાં આ ભાવ 70 હજાર રૂપિયા પ્રતિ રાત્રી થઈ ગયાં છે. પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહને હવે થોડા જ દિવસો…