કાયદા અને માનવતાને નેવે મૂકીને નિર્દોષ લોકો અને આરોપીઓ પર અત્યાચાર | Junagadh Breaking Crime News 1

Junagadh: લોહી ટપકતું હતું અને પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી દીધેલો, પછી થયું મોત, કાયદા અને માનવતાને નેવે મૂકીને નિર્દોષ લોકો અને આરોપીઓ પર અત્યાચાર કાયદા અને માનવતાને નેવે મૂકીને…

અમદાવાદમાં બુટલેગરે લીધો ASIનો જીવ, દારૂ ભરેલી ગાડીથી પોલીસની જીપને મારી ટક્કર | Ahmedabad Crime Breaking News 1

અમદાવાદમાં બુટલેગરે પોલીસની ગાડીને ટક્કર મારી, ASIનું મોત અમદાવાદમાં ગુનેગારોને કાયદા અને પોલીસનો ડર રહ્યો નથી, તે પ્રકારની ઘટના ફરી એક વખત સામે આવી છે. ભાવડા પાટિયા પાસે પોલીસ ટીમ…

અમદાવાદમાં DRIએ 25 કરોડનું કેટામાઈન ડ્રગ્સ ઝડપ્યું | Smuggling

અમદાવાદમાં DRIએ 25 કરોડનું કેટામાઈન ડ્રગ્સ ઝડપ્યું, ગાંધીનગર થી થાઈલેન્ડનું કનેક્શન ખૂલ્યું, કીમિયો ફેલ ahmedabad news: DRIએ 25 કરોડની કિંમતનું 50 કિલો કેટામાઈન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, આ ડ્ર્ગ્સ ગાંધીનગરથી…

રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત, સંવેદનશિલ વિસ્તારમાં પેટ્રોલિંગ, પોલીસ સ્ટેન્ડ ટુ | Breaking news 1

અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત, સંવેદનશિલ વિસ્તારમાં પેટ્રોલિંગ, પોલીસ સ્ટેન્ડ ટુ અમદાવાદ શહેરમા જુદા જુદા વિસ્તારમા શોભાયાત્રા અને રામધૂનનુ આયોજન કરવામા આવ્યુ છે, જેને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે ahmedabad…

સાણંદ કોર્ટે 4 પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુન્હો નોંધવાનો હુકમ કર્યો, ન્યૂઝ ફોર ઈન્ડિયાનો પડઘો

નળસરોવર પોલીસ દ્વારા આરોપીને 7 દિવસ ગોંધી રાખીને માર મારવાના કિસ્સામાં હાઇકોર્ટેના હસ્તક્ષેપ અને લીધેલી ગંભીરતાના પરિણામે 4 પોલીસ કર્મચારી વિરુદ્ધ આઈ પી સી ની કલમ 323,114 મુજબનો ગુન્હો નોંધવાનો…

અયોધ્યા જવા ભક્તો ખાનગી બસો તરફ વળ્યા, બસનું ભાડું આસમાને પહોંચ્યું

અયોધ્યા જવા ભક્તો ટ્રેનોમાં લાંબા વેઇટિંગને પગલે સોસાયટીઓ-મંડળો અયોધ્યા માટે ખાનગી બસ બૂક કરાવી રહ્યા છે અમદાવાદથી 31 કલાકથી વધુની મુસાફરી છતાં અયોધ્યા જવા માટે ભક્તોનો ધસારો અયોધ્યા ખાતે રામ…

ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં કલામ સેન્ટર શરૂ થઈ ગયું હોવા છતાં ઉપરાષ્ટ્રપતિ પાસે ઉદ્ઘાટન કરાવાયું

ગુજરાત યુનિવર્સિટીનું યુનિ.કન્વેન્શન સેન્ટર બંધ : નાના હૉલમાં પદવીદાન કરાયો, ટોપર્સના વાલીઓ ન આવી શકતા ભારે રોષ ગુજરાત યુનિવર્સિટી : ઉપરાષ્ટ્રપતિ મેડલ આપવા ગયાને વીજળી જ ડુલ ગુજરાત યુનિવર્સિટી :…

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા : GTU ની 22મીની પરીક્ષાઓ મોકૂફ રખાઇ, Ahmedabad news

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ 22મીએ અડધી રજા જાહેર કરી દીધી છે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા : ત્યારે જીટીયુ દ્વારા 22મીએ લેવાનારી વિવિધ કોર્સની…

મુખ્યમંત્રીને મળેલી આકર્ષક ભેટ-સોગાદો ખરીદી લેવાનો મોકો !

મુખ્યમંત્રીને ભેટ સોગાદોમાં મળેલ ચીજ વસ્તુઓનું પ્રદર્શન- વેચાણ ચાલી રહ્યું છે જે તા.20 જાન્યુઆરી દરમિયાન નિહાળી શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં…

માંડલ અંધાપા કાંડ : જવાબદાર સામે કડક પગલા લેવાશે | Negligence in cataract operation | 1

માંડલ અંધાપા કાંડ : જવાબદાર સામે સરકાર કડક પગલા લેવામાં બિલકુલ પાછી પાની નહીં કરે – આરોગ્ય મંત્રી માંડલ અંધાપા કાંડ : આજે આરોગ્ય મંત્રીએ સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત…