સુરેન્દ્રનગર જિલ્લામાં હવે તો ખાખી સુરક્ષિત નથી તો આમ જનતાનું શું?
સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડમાં ગુનેગારોને પોલીસનો ડર કે ખોફ રહ્યો નથી. સુરેન્દ્રનગર જિલ્લા સમાચાર : ઝીંઝુવાડા પોલીસ મથકના પીએસઆઈ સહિત પોલીસ કાફલા ઉપર બુટલેગરના લોકોએ હુમલો કર્યો, હવે તો ખાખી સુરક્ષિત…
થાનગઢ તાલુકાનાં વેલાળા (સા) ગામે કોલસાની ખાણો બુરવાની કાર્યવાહીમાં વ્હાલા દવલા નિતી | nepotism
થાનગઢ તાલુકા ના વેલાળા (સા) ગામે કોલસાની ખાણો બુરવાની કાર્યવાહી માં વ્હાલા દવલા નિતી આવી સામે વેલાળા સરપંચ સુરેગભાઈ ખાચર નો ખાણ ખનીજ અધિકારીઓ સામે સણસણતા આક્ષેપ કાનભાઈ ભગત થાનગઢ…