Surat News :મજબૂરીએ લીધો બે સગા ભાઈઓનો જીવ……! | Breaking News 1

Spread the love

Surat News :સુરતમાં લોનના દેવામાં દબાયેલા બે સગા રત્નકલાકાર ભાઇઓએ આપઘાત કરતા ચકચાર મચી છે

Surat News :સુરતમાં લોનના દેવામાં દબાયેલા બે સગા રત્નકલાકાર ભાઇઓએ આપઘાત કરતા ચકચાર મચી છે. બંને ભાઇઓ રત્નકલાકાર હતા. મકાનના હપ્તા ન ચૂકવી શકતા જીવન ટૂંકાવ્યું છે. બંને ભાઇઓને સારવાર માટે દવાખાને ખસેડાયા પરંતુ બચાવી શક્યા ન હતા. ઘટનાની જાણ થતા હોસ્પિટલમાં મૃતકના સંબંધીઓ પહોચ્યા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Surat News

રાજ્યમાં રત્નકલાકારોની આર્થિક સ્થિતી કઇ હદે કથડી છે તેના વાર તહેવારે બનાવો સામે આવતા રહે છે. ત્યારે સુરતમાં ફરી 2 રત્નકલાકાર ભાઇઓની આત્મહત્યાએ સુરતમાં ચકચાર મચાવી છે. સુરતના અમરોલીમાં લોન ન ચૂકવી શકતાં પરીક્ષીત ચંદુભાઇ સુતરિયા અને હિરેન સુતરિયા બંને સગા ભાઇઓએ આત્મહત્યા કરી લીધી છે.

રત્નકલાકાર ભાઇઓએ અનાજમાં જંતુઓને દૂર રાખતી ગોળીઓ ગળી આત્મહત્યા કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતક સગાભાઇઓએ મકાન માટે લોન લીધી હતી. જો કે છેલ્લા અનેક સમયથી લોનના હપ્તા ન ચૂકવી શકતાં બન્ને ભાઇઓએ આત્મહત્યા કરવી પડી છે. સમગ્ર મામલે પોલીસે આત્મહત્યાની કલમ અંતર્ગત કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *