Surat News :સુરતના હીરા ઉદ્યોગને મોટો ફટકો પડવાની તૈયાર, Breaking News 1

Spread the love

Surat News :સુરતના હીરા ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે. અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

Surat News :સુરત હીરાનગરી તરીકે ઓળખાય છે. પરંતુ તે સુરતી હીરાઓના વેપાર પર એક પછી સંકટોના વાદળો ઘેરાઈ રહ્યા છે. પહેલા યુક્રેન-રશિયા યુદ્ધ સમયે હજારો કરોડના વેપાર પર અસર થઈ અને હવે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધાની અસર હીરા ઉદ્યોગ પર પડી રહી છે. હવે સુરતના હીરા ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે. અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકવામાં આવતા સુરતના ડાયમંડ ઉદ્યોગને નુકશાન થવાનો અંદાજ છે.

Surat News

Surat News :યુક્રેન યુદ્ધ બાદ અમેરિકામાં રશિયાથી ઉત્પાદિત વસ્તુઓ પર નિયંત્રણ કડક કરાયા 

1 લી માર્ચથી અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકાશે. જેથી સુરતના હીરા ઉદ્યોગને 35 ટકાનું નુકશાન થવાનો અંદાજ છે. સુરત આવતા તમામ ડાયમંડમાંથી કુલ 35 ટકા ડાયમંડ રશિયાથી આયાત થાય છે.અડધા કેરેટથી પાતળી સાઈઝના હીરા પર બેનથી સુરતને ભારે નુકશાન સહન કરવાનો વારો આવી શકે છે. અમેરિકાથી ઓફીસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલે રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મુક્યો હતો. યુક્રેન બાદ અમેરિકામાં રશિયાથી ઉત્પાદિત વસ્તુોઓ પર નિયંત્રણ કડક કરાયા છે. અમેરિકાના નિર્ણયતી સુરતના હીરા ઉદ્યોગને 35 ટકા નુકશાનને લઈ ઉદ્યોગકારો ચિંતિત બન્યા છે.

Surat News :યુદ્ધની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી

નાણાકીય વર્ષ 2013-14માં ભારત અને ઈઝરાયેલ વચ્ચે જેમ્સ અને જ્વેલરીનો વેપાર $2.04 બિલિયન હતો, જે નાણાકીય વર્ષ 2012માં $2.8 બિલિયન હતો. ઈઝરાયેલના તમામ ભાગોમાં કોઈ યુદ્ધ ચાલી રહ્યું નથી, તે સરહદનો ભાગ છે કે નહીં તેના આધારે. જો તમે કોઈ દેશની અંદર જે અસર થઈ છે તે જુઓ, તો ત્યાંથી યુદ્ધ ચાલી રહ્યું છે.

જો તે સમાપ્ત થાય વહેલી તકે તે તમારા માટે સારી બાબત છે અને ભવિષ્યમાં તેની અસર પડી શકે છે કારણ કે જો તે લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તે આપણી દિવાળીની મુખ્ય સિઝન છે અને આગામી ક્રિસમસ આવશે. જે વિશ્વ માટે શ્રેષ્ઠ સિઝન છે. લાંબા સમય સુધી ચાલુ રહે છે તો તેમાં વધુ અસર પડશે. સમસ્યાઓનો કોઈ ઉકેલ દેખાતો નથી અને સુરતના હીરા ઉદ્યોગ માટે ભવિષ્ય અંધકારમય લાગે છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *