Surat News :’લગ્નમાં આમંત્રણ નથી તો પણ કેમ આવ્યો’ કહીને યુવકને ઝીંકી દીધા છરીના ઘા, Breaking News 1

Spread the love

Surat News :એક વ્યક્તિને લગ્નમાં આમંત્રણ ન હોવા છતાં પણ તે ત્યાં જમવા પહોંચ્યો હતો આ બાબતે  બંને વચ્ચે ઉગ્રહ બોલાચાલી થઇ અને કેમ આવ્યો તેવું કહેતા ચપ્પુના ઘા જીકી દીધા

Surat News :હાલ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે તો આવા શુભ પ્રસંગે સુરતના વેસુ વિસ્તારથી જાહેરમાં હુમલો કરાયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 

Surat

સુરતમાં ગુનેગારો બેફામ

સુરતએ રાજ્યના ગૃહ વિભાગના મંત્રી હર્ષ સંઘવીનું શહેર છે પરંતુ કાયદો વ્યવસ્થાનું ત્યાં જાહેરમાં ઉલ્લંધન થતું દેખાય રહ્યું છે. એવું લાગી રહ્યું છે આવા ગુનેગારોને પોલીસની જરાક પણ બીક નથી. હાલ સુરતના વેસુ વિસ્તારમાં એવી એક ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિને લગ્નમાં આમંત્રણ ન હોવા છતાં પણ તે ત્યાં જમવા પહોંચ્યો હતો આ બાબતે બંને વચ્ચે ઉગ્રહ બોલાચાલી થઇ અને કેમ આવ્યો તેવું કહેતા ચપ્પુના ઘા જીકી દીધા હતા. 

હુમલા ખોર ચિરાગ પટેલની ધરપકડ

હુમલા ખોર ચિરાગ પટેલે નીરજ પટેલ અને અન્ય લોકો પર ચપ્પુથી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર હુમલાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થયેલી જોવા મળી. પોલીસને ઘટનાની જાણ થતા તરત જ તેને હુમલાખોર ચિરાગ પટેલની ધરપકડ કરી હતી. એવું પણ જાણવા મળે છે કે આ હુમલાખોરે અગાઉ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. 

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *