Road Accident :એમ્બ્યુલન્સને જ અકસ્માત નડ્યો, 3 લોકોના કરૂણ મોત, Breaking News 1

Spread the love

Road Accident :ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર 3 લોકોનાં મોત થયા હતા

Road Accident :ગુજરાતમાં હાઈવે પર થતાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વધુ એક ભયાનક અકસ્માતની ઘટના ચોટીલા-રાજકોટ હાઈવે પર બની છે જેમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. 

Road Accident

રાજકોટ-ચોટીલા હાઈવે ફરી એક વખત લોકોની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર 3 લોકોનાં મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો હતો. 

મળતી માહિતી મુજબ રાજકોટ-ચોટીલા હાઈવે પર સવારનાં સુમારે ચોટીલા તરફથી આવી રહેલ એમ્બ્યુલન્સમાં દર્દીને સારવાર માટે લાવવામાં આવતો હતો. જે દરમ્યાન અચાનક જ આગળ જઈ રહેલ ટ્રકની પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જવા પામી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં દર્દી સાથે રહેલા ત્રણ વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે દર્દીનો બચાવ થવા પામ્યો હતો. અકસ્માતમાં બે મહિલા સહિત એક પુરૂષનું મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. 

LINK 1

LINK 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *