Ram mandir Prana Pratishtha program BJP show and hypocrisy?? breaking news 1

Spread the love

Ram mandir Prana Pratishtha : ‘પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ભાજપનો દેખાડો અને પાખંડ..’ સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યનું નિવેદન

Ram mandir Prana Pratishtha : તેમણે કહ્યું કે એક ટીવી ડિબેટમાં સંત બોલી રહ્યા હતા કે ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં પથ્થરોની પ્રાણ પ્રતિષ્ઠા કરાય છે

Ram mandir Pran Pratistha news | સમાજવાદી પાર્ટી (સપા) ના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્યએ અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને પ્રજાના મૂળભૂત સવાલોથી ધ્યાન ભટકાવવા માટે ભાજપનો પાખંડ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે એક ટીવી ડિબેટમાં સંત બોલી રહ્યા હતા કે ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં પથ્થરોની પ્રાણ પ્રતિષ્ઠા કરાય છે.

ડિબેટમાં સપા નેતા શું બોલ્યાં

આ ડિબેટમાં એક સપા નેતા પણ હાજર હતા. તેમણે કહ્યું કે જે પરિવારનો સભ્ય મરી ગયો હોય તેમની પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ અને પછી તે હંમેશા જીવીત રહી શકે છે. જો પ્રાણ પ્રતિષ્ઠાથી જીવીત થઇ શકાયું હોત તો મૃત વ્યક્તિ ચાલી કેમ ના શકે? આ બધુ દેખાડો અને પાખંડ છે… લોકો વિચારે છે કે પ્રાણ પ્રતિષ્ઠા કરીને તેઓ ભગવાનથી પણ મહાન બની ગયા છે…

ભાજપ સામે કર્યા પ્રહાર

કર્પૂરી ઠાકુરના સન્માનમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે સપાના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્યને આમંત્રિત કરાયા હતા. જ્યાં તેમણે કર્પૂરી ઠાકુરને એક મહાન નેતા ગણાવતાં કહ્યું કે તેમનું જીવન આપણા સૌ માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે. આપણે તેમના માર્ગે ચાલીને જ દેશને ભાજપની તાનાશાહીથી મુક્તિ અપાવી શકીશું.

Ram mandir Prana

દેશના બંધારણ અને લોકતંત્ર પર ખતરો

સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે દેશના બંધારણ અને લોકતંત્ર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ભાજપ સરકાર પ્રજાના મૌલિક અધિકારો પર પ્રહાર કરી રહી છે. વિરોધીઓનો અવાજ દબાવવા સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. ભાજપ સરકાર મૂડીપતિઓની હિતૈષી છે. તેને ગરીબોની જરાય ચિંતા નથી.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *