Rajkot News :હેવાનિયતની હદ પાર…..! પ્રિન્સિપાલે 11 થી 14 વર્ષની 4 વિધાર્થીનીઓ સાથે અડપલાં કર્યા | Breaking News 1

Spread the love

Rajkot News :સ્કૂલનાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે, પોલીસે આચાર્યની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Rajkot News :રાજકોટમાં ગુરુ-શિષ્યનાં સબંધનો શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સ્કૂલનાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસે આચાર્યની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Rajkot News

અવાર નવાર વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલમાં અડપલાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે રાજકોટમાં નરાધમ આચાર્યની કરતૂત પ્રકાશમાં આવી છે. આચાર્ય દ્વારા ધો.11 માં અભ્યાસ કરતી 14 વર્ષની 4 વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા હતા. આ બાબતે વિદ્યાર્થીની દ્વારા પરિવારજનોને જાણ કરતા પરિવારજનો દ્વારા આ બાબતે સ્કૂલમાં જાણ કરી હતી. જે બાદ મામલો આગળ વધે તે પહેલા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુરુ-શિષ્યનાં સબંધને લાંછન લગાડતી ઘટના બનવા પામી છે. જેમાં રાજકોટમાં કોઠારીયા રોડની સરસ્વતી શૈક્ષણિક સંકુલનાં આચાર્યની કરતૂત સામે આવી છે. જેમાં આચાર્ય રાકેશ સોરઠિયાએ અડપલા કર્યા હતા. આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આચાર્યની ધરપકડ કરી હતી.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *