Rajkot News :ડોકટરે નોકરીની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ, Breaking News 1

Spread the love

Rajkot News :નોકરીની લાલચે ચાર વખત યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો

Rajkot News :રાજકોટના સ્વામિનારાયણ ચોક પાસે આવેલા નયન ક્લિનિકમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. નોકરીની લાલચે ચાર વખત યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. પરિણીતાએ માલવીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Rajkot

રાજકોટમાં ડો.એલ.જી. મોરીએ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ લગાવામાં આવ્યો છે. રાજકોટના સ્વામિનારાયણ ચોક પાસે આવેલા નયન ક્લિનિકમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. નોકરીની લાલચે ચાર વખત યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. પરિણીતાએ માલવીયાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ડોકટર એલ.જી. મોરી સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. તેમજ પોલીસે ડૉક્ટરની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

બીજી તરફ આ અગાઉ રાજકોટના જસદણ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં યુવતીને બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચરતા હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે. આરોપી હિંમત તેમજ મદદગારી કરનાર જયશુખ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓએ યુવતીના નિર્વસ્ત્ર ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી આપતા હતા.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *