Panchmahal News :પૂજાનો સામાન પધરાવતી વખતે દીકરી તળાવમાં ડૂબી, Breaking News 1

Spread the love

Panchmahal News :પંચમહાલ જિલ્લાના ગોધરામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં તળાવમાં પૂજાનો સામાન પધરાવતી વખતે તળાવમાં ડૂબી જતાં પિતા-પુત્રીના મોત નિપજ્યાં છે

Panchmahal News :પંચમહાલ જિલ્લાના ગોધરામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં તળાવમાં પૂજાનો સામાન પધરાવતી વખતે તળાવમાં ડૂબી જતાં પિતા-પુત્રીના મોત નિપજ્યાં છે. હાલ પિતા-પુત્રીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો પિતા-પુત્રીનું મોત નિપજતા ગામ શોકમગ્ન બન્યું છે.

Panchmahal

પગ લપસતા તળાવમાં ડૂબી યુવતી

મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામમાં આવેલા તળાવમાં પૂજાનો સામાન પધરાવવતી વખતે પગ લપસતાં યુવતીનો તળાવના પાણીમાં ગરકાવ થયો હતો. આ દરમિયાન પોતાની લાડકવાયીને બચાવવા માટે પિતાએ તળાવમાં છલાંગ લગાવી હતી. આ દરમિયાન તેઓ પણ પાણીમાં ડૂબી ગયા હતા.

દીકરીને બચાવવા પિતા પણ પાણીમાં કૂદ્યા

આ અંગેની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળે ટોળા તળાવ ખાતે દોડી આવ્યા હતા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા-પુત્રીના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *