Gujarat News :રાત્રિના સમયે અજાણ્યા ઇસમો દ્વારા હત્યા કરાઇ | Breaking News 1

Spread the love

Gujarat News :પૂર્વ સરપંચ વિનુભાઈ કેશુભાઈ ડોબરીયા ગત રાત્રિના સમયે અજાણ્યા ઇસમો દ્વારા હત્યા કરાઇ

Gujarat News :જૂનાગઢના તાલુકાના ગળથ ગામના રહીશ અને પૂર્વ સરપંચ વિનુભાઈ કેશુભાઈ ડોબરીયા ગત રાત્રિના સમયે અજાણ્યા ઇસમો દ્વારા હત્યા કરાઇ. ગળથ ગામ નજીક આવેલ પીર બાબાની દરગાહ પાસે અજાણ્યા શખ્સો દ્વારા શિક્ષણ હથિયારના ઘાજીકીને તેમનું ખૂન કરવામાં આવ્યું હતું. જેની ખબર ભેસાણ પોલીસ સ્ટેશન થતા વેચાણ પોલીસ પોલીસ થાપલા સાથે જુનાગઢ ડિ.વાઇ.એસસ.પી ધાંધલીયા ઘટના સ્થળે પહોંચી હતી.

Gujarat News

મૃત્યુ પામેલા વિનુભાઈ ડોબરીયાની લાશનું પંચનામું કરીને અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ જે પણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કાતરીયા ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે મરનાર વિનુભાઈ ડોબરીયાના પિતા કેશુભાઈ ડોબરીયા પણ બે ટપમાં ગળથ ગામમાં સરપંચ રહી ચૂકેલ છે અને વિનુભાઈ ડોબરીયા મૃત્યુ પામનાર એક એક સરપંચ રહી ચૂક્યા છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *