Good News :અમદાવાદીઓ માટે સારા સમાચાર, એરપોર્ટથી શરૂ કરાશે વધુ બે નવી ફ્લાઇટો, Great 1

Spread the love

Good News :મુસાફરોને વધુ સુવિધા મળે માટે કેટલીક એર કંપની દ્વારા અમદાવાદથી નવી ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે

Good News :હવાઈ મુસાફરીની ડીમાંડ વધી રહી છે. ત્યારે આ ડિમાન્ડને પહોંચી વળવા અને મુસાફરોને વધુ સુવિધા મળે માટે કેટલીક એર કંપની દ્વારા અમદાવાદથી નવી ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં અમદાવાદથી મુદ્રા એર ટેક્સી શરૂ કરાઇ હતી તે જ રીતે અમદાવાદથી રાજકોટ હીરાસર માટે સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે. તેમજ અમદાવાદથી ઔરંગાબાદ સુધીની સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે. આ બને ફ્લાઇટ સેવા 31 માર્ચ થી શરૂ થશે. જેનાથી મુસાફરોને સીધો ફાયદો થશે.

Good News

થોડા સમય પહેલા અમદાવાદથી મુન્દ્રા ફ્લાઈટ શરૂ કરવામાં આવી

થોડા સમય પહેલા અમદાવાદથી મુન્દ્રાની રોજની બે ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. તેમજ દિવાળી વેકેશન દરમ્યાન અમદાવાદથી દીવની ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. બુધવાર સિવાય દરરોજન બપોરનાં 12:55 કલાકે અમદાવાદ એરપોર્ટથી 2:10 કલાકે દીવ પહોંચાડતી હતી. જ્યારે પરત દીવ એરપોર્ટથી સાંજ 5 કલાકે ઉડાન ભરી 6.15 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચે છે. ત્યારે હવે અમદાવાદનાં સરદાર પટેલ એરપોર્ટનાં ડોમેસ્ટિક ટર્મિનલથી રાજકોટ હિરાસર એરપોર્ટ સુધીની ફ્લાઈટ શરૂ કરવામાં આવનાર છે.

ફ્લાઈટ અઠવાડિયામાં છ દિવસ જ ઉડાન ભરશે

અમદાવાદ એરપોર્ટથી રાજકોટનાં હિરાસર એરપોર્ટ સુધી 31 માર્ચ 2024 થી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવનાર છે. આ ફ્લાઈટ અઠવાડિયામાં છ દિવસ જ ઉડાન ભરશે. બુધવારનાં રોજ આ ફ્લાઈટ ઉડાન ભરશે નહી. સપ્તાહનાં છ દિવસ દરમ્યા બપોરના 2: 35 કલાકે રાજકોટ હિરાસર એરપોર્ટ પહોંચશે. તો બીજી તરફ રાજકોટથી અમદાવાદ આવવા માટે રાજકોટ એરપોર્ટથી ઈન્ડિગો એરલાઈન્સની ATR ફ્લાઈટ બપોરે 3.50 કલાકે ઉડાન ભરી 4:50 અમદાવાદ એરપોર્ટ પહોંચશે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *