Banaskantha News :શ્રીમુલ ઘીના લેવાયેલા સેમ્પલ નિષ્ફળ, Breaking News 1

Spread the love

Banaskantha News :બનાસકાંઠા જિલ્લાના કાણોદરમાં શ્રીમુલ ડેરીમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા

Banaskantha News :બનાસકાંઠા જિલ્લાના કાણોદરમાં શ્રીમુલ ડેરીમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ત્રણ માસ અગાઉ લેવામા આવેલા સેમ્પલનો રિપોર્ટ પણ સામે આવ્યો છે. શ્રીમુલ ડેરીના ઘીના 2 સેમ્પલ ફેઈલ થતાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બે દિવસ દરમિયાન પણ દરોડો પડતા 42 લાખનું ઘી જપ્ત કરવામાં આવ્યુ હતુ.

Banaskantha

બનાસકાંઠા જિલ્લાના કાણોદરમાં શ્રીમુલ ડેરીના ઘીના સેમ્પલ નિષ્ફળ આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા ત્રણેક મહિના અગાઉ ઘીના સેમ્પલ લેવામા આવ્યા હતા. જેમાંથી બે સેમ્પલ ફેઇલ થયા છે. શ્રીમુલ ડેરીના ઘીના સેમ્પલ નિષ્ફળ થવાને લઈ હવે ફૂડ વિભાગે આગળ કાર્યવાહી હાથ ધરી છે. જે મુજબ હવે ડેરીના સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરાશે. તે વખતે 15 લાખના ઘીના જથ્થાને જપ્ત કરવામાં આવ્યુ હતુ.

બે દિવસ પહેલા પણ અહીં દરોડાના કાર્યવાહી કરવામાં આવી હતી. બે સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં સૌથી વધારે ઘીનો શંકાસ્પદ જથ્થો શ્રીમુલ ડેરીનો જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યાં 42 લાખના ઘીના જથ્તાને જપ્ત કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *