Ahmedabad News :મણિનગર રેલવે સ્ટેશન ટ્રેન નીચે માસૂમ બાળક આવી જતાં મોત, Breaking News 1

Spread the love

Ahmedabad News :ખોખરામાં રહેતા યુવકનો સાત વર્ષનો પુત્ર ટ્રેન નીચે આવી ગયો હતો

Ahmedabad News :રેલવે મુસાફરી દરમિયાન માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખોખરામાં રહેતા યુવકનો સાત વર્ષનો પુત્ર ટ્રેન નીચે આવી ગયો હતો. જેને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મણિનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad

આ કેસની વિગત એવી છે કે ખોખરામાં રહેતો યુવક તા. ૨૦ના રોજ પરિવાર સાથે મણિનગર રેલવે સ્ટેશને હાજર હતા આ સમયે સાત વર્ષનો પુત્ર રમતો રમતો હતો અને અચાનક ટ્રેન આવી જતાં તે ટ્રેન નીચે આવી ગયો હતો. આ બનાવના પગલે રેલવે સ્ટેશન ઉપર ચકચાર મચી જવા પામી હતી.

શરીરે ગંભીર રીતે ઘાયલ બાળકને સારવાર માટે મણિનગર એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મણિનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *