Vadtal Accident :ગોમતી તળાવમાં ડૂબી જતા 3 વિદ્યાર્થીઓના મોત, Breaking News 1

Spread the love

Vadtal Accident :વડતાલ સ્થિત ગોમતી તળાવમાં ડૂબી જતા 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે

Vadtal Accident :ખેડામાં ધુળેટીના તહેવારમાં જ કરુણ દુર્ઘટના સર્જાઈ છે. વડતાલ સ્થિત ગોમતી તળાવમાં ડૂબી જતા 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. જી હા, તહેવારના દિવસે ગોમતી તળાવમાં 3 વિદ્યાર્થીઓના ડૂબી જતા મોત થયા છે જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને ડૂબતા બચાવી લેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ નડિયાદ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને ડૂબેલા વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી.

Vadtal Accident

મળતી વિગતો મુજબ, આજે ધુળેટીના પર્વએ 12 વિદ્યાર્થીઓના ગૃપ સાથે આવેલા 5 વિદ્યાર્થીઓ વડતાલના ગોમતી તળાવમાં ડૂબ્યા હતા. તળાવમાં નાહવા માટે પડેલા આ વિદ્યાર્થીઓનો પગ લપસતા તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અને ત્યારે જ 3 વિદ્યાર્થીઓના મોત થયા હતા, જોકે 2 વિદ્યાર્થીઓને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 3નાં મોત નિપજ્યા હતા.

વિગત મુજબ, તમામ વિદ્યાર્થીઓ વિદ્યાનગરની એમ.વી પટેલ કોલેજના હતા. તળાવમાંથી નડિયાદ ફાયર વિભાગની ટીમે ત્રણેય વિદ્યાર્થીઓના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જેમને પોસ્ટમોર્ટમ માટે કરમસદની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *