News Update :સુરેન્દ્રનગરના સાયલામાં બન્યો દુ:ખદ બનાવ, ખાણમાં ભેખડ ધસી પડતા 2 શ્રમિકોના મોત | Breaking News 1

Spread the love

News Update :સુરેન્દ્રનગરના સાયલામાં ખનીજ વિભાગની બેદરકારીએ 2 લોકોનો ભોગ લીધો છે

News Update :મોરબી બાદ હવે સુરેન્દ્રનગરથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુરેન્દ્રનગરના સાયલામાં ખનીજ વિભાગની બેદરકારીએ 2 લોકોનો ભોગ લીધો છે. પ્રાથમિક વિગતો મુજબ સાયલાના ચોરવીરામાં કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડતા 2 શ્રમિકોના મોત થયા છે. ઘટનાને લઈ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ સાયલા પોલીસે સ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

News Update

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકના ચોરવીરામાં કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ચોરવીરામાં કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડતા 2 શ્રમિકોના મોત થયા તો અન્ય એકને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. વિગતો મુજબ મૃતકોના નામ હર્ષદ બાટિયા અને હરેશ બાટિયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે બન્ને મૃત યુવકો મુળી તાલુકાના ધોળિયા ગામના છે રહેવાસી હોવાનું પણ ખૂલ્યું છે. ઘટનાને લઈ મૃતકોના પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *