Gujarat Wethar Update :ગુજરાતમાં 1 થી 3 માર્ચ સુધી આ જિલ્લામાં વરસાદના એંધાણ, Breaking News 1

Spread the love

Gujarat Wethar Update :રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

Gujarat Wethar Update :રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અત્રે જણાવીએ કે, ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, જેમાં 1 માર્ચથી 3 માર્ચ સુધી કેટલાક વિસ્તારમાં હળવા વરસાદ વરસી શકે છે. જો કે, આ કમોસમી વરસાદની આગાહી પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

Gujarat

આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

આપને જણાવીએ કે, 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર અને દાહોદ સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદ પડી શકે છે. જ્યારે 2 માર્ચે નવસારી, વલસાડ, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. 3 માર્ચે સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.

ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા

ઉલ્લેખનીય છે કે, લઘુત્તમ તાપમાનમાં થોડું ફેરફાર થશે એટલે કે, આવતીકાલે 1 ડિગ્રી તાપમાન વધી શકે છે. આજે અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, શિયાળું પાક રાયડો, જીરૂ સહિતના પાક તૈયાર થઈ ગયા છે ત્યારે ફરી કમોસમી મુસીબત ભર્યા માવઠાની આગાહી કરતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *