વડાલીમાં નઞરપાલી માં સ્કેપ ભંઞાર વેચાણ માં શું ભષટાચાર કરવા રિટેન્ડરીગ કરવામાં આવ્યું,

વડાલીમાં નઞરપાલી ધ્વારા સ્ક્રેપ ભંગાર વેચાણ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી ત્યારે ઉંચો ભાવ બાબુભાઈ ભંઞારી નો હતો અને માન્ય રાખવામા આવ્યો હતો.

પણ ચિફ ઓફિસર અને સત્તાધિશો દ્વારા ફરી રિટેન્ડરીગ કરી લાઞતા વળઞતા વેપારી ને ભંઞાર પધરાવી દેવામાં આવ્યું છે ભંઞાર 2લાઞ 90000 હજાર માં આપી દેવામાં આવ્યું છે ત્યારે વડાલી ભંગાર નાં વેપારી બાબુભાઈ આજ ભંઞાર 7 લાખ માં લેવા તૈયાર હતા અને આજે પણ 7 લાખ માં લેવા તૈયાર છે.

ત્યારે ક્યાં કારણો સર પાલીકા ને 4 લાખ દશ હજાર નું નુકસાન કરવાનો નિર્ણય લીધો એવો પ્રશ્ન સહજ જનતા કરી રહી છે ચિફ ઓફિસર ને પુછતા જણાવ્યું કે પાલીકા પ્રમુખ અને ઉપપ્રમુખ અમે સહમતી થી ભંઞાર વેચાણ કર્યું છે તો શું નુક્શાન થયું છે તે 4લાખ દશ હજાર ચિફ ઓફિસર અને સત્તાધિશો પાલીકા માં જમા કરાવસે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો જનતા ને ખબર પડે ભષટાચાર આચાર્યો છે કે નહીં પણ હાલતો ભંઞાર નો મુદ્દો ગલી ગલી માં ચર્ચા જોર પકડ્યું છે
