વડાલીમાં સ્ક્રેપ ભંગાર વેચાણમાં શું ભ્રષ્ટાચાર?

Spread the love

વડાલીમાં નઞરપાલી માં સ્કેપ ભંઞાર વેચાણ માં શું ભષટાચાર કરવા રિટેન્ડરીગ કરવામાં આવ્યું,

વડાલીમાં

વડાલીમાં નઞરપાલી ધ્વારા સ્ક્રેપ ભંગાર વેચાણ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી ત્યારે ઉંચો ભાવ બાબુભાઈ ભંઞારી નો હતો અને માન્ય રાખવામા આવ્યો હતો.

વડાલીમાં

પણ ચિફ ઓફિસર અને સત્તાધિશો દ્વારા ફરી રિટેન્ડરીગ કરી લાઞતા વળઞતા વેપારી ને ભંઞાર પધરાવી દેવામાં આવ્યું છે ભંઞાર 2લાઞ 90000 હજાર માં આપી દેવામાં આવ્યું છે ત્યારે વડાલી ભંગાર નાં વેપારી બાબુભાઈ આજ ભંઞાર 7 લાખ માં લેવા તૈયાર હતા અને આજે પણ 7 લાખ માં લેવા તૈયાર છે.

વડાલીમાં

ત્યારે ક્યાં કારણો સર પાલીકા ને 4 લાખ દશ હજાર નું નુકસાન કરવાનો નિર્ણય લીધો એવો પ્રશ્ન સહજ જનતા કરી રહી છે ચિફ ઓફિસર ને પુછતા જણાવ્યું કે પાલીકા પ્રમુખ અને ઉપપ્રમુખ અમે સહમતી થી ભંઞાર વેચાણ કર્યું છે તો શું નુક્શાન થયું છે તે 4લાખ દશ હજાર ચિફ ઓફિસર અને સત્તાધિશો પાલીકા માં જમા કરાવસે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો જનતા ને ખબર પડે ભષટાચાર આચાર્યો છે કે નહીં પણ હાલતો ભંઞાર નો મુદ્દો ગલી ગલી માં ચર્ચા જોર પકડ્યું છે

વડાલીમાં

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *