મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાને લઈ ફરિયાદ | Breaking News 1

Spread the love

મહેસાણા / ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાના બનાવમાં 32 શખ્સો સામે ફરિયાદ, થયો પૂર્વઆયોજિત કાવતરાનો ખુલાસો

મહેસાણાને ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાને લઈ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. ગત રોજ સાંજે બનેલી ઘટનામાં નામ જોગ 32 શખ્શો સામે ફરિયાદ નોંધવામાં આવી છે

મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાને લઈ ફરિયાદ
ગઈકાલે સાંજે બનેલી ઘટનામાં નામજોગ 32 શખ્સો સામે ફરિયાદ
ફરિયાદી PSI અને અન્ય એક વ્યક્તિને પણ પહોંચી છે ઈજા

ખેરાલુમાં

મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાને લઈ ખેરાલુ પોલીસ દ્વારા પથ્થરમારાને લઈ ફરિયાદ નોંધવામાં આવી છે. ગઈકાલે સાંજે બનેલી ઘટનામાં નામજોગ 32 શખ્શો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં ખેરાલુ PSI જે.કે.ગઢવી ફરિયાદી બન્યા છે.

આરોપીઓએ કાવતરૂ રચીને પથ્થરમારો કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ ઘાતક હથિયારોથી હુમલો થયાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. ફરિયાદી પીએસઆઈ અને અન્ય એક વ્યક્તિને પણ ઈજા પહોંચી છે.

ગતરોજ ખેરાલુમાં શોભાયાત્રા નીકળી હતી
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ખુણે ખુણે તેની ઊજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની હતી.

શોભાયાત્રા બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પર રહેલી અમુક મહિલાઓ દ્વારા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના કેટલાક ચોંકાવનારા વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકો પથ્થરમારો કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ પણ પથ્થરમારો કરી રહ્યા છે.

શોભાયાત્રા પર ગત રોજ પથ્થરમારો કર્યો હતો
મહેસાણાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બન્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. શોભાયાત્રા બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પર રહેલી અમુક મહિલાઓ દ્વારા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

આ ઘટનાના કેટલાક ચોંકાવનારા વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકો પથ્થરમારો કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ પણ પથ્થરમારો કરી રહ્યા છે.

વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામે રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો, બે જૂથ વચ્ચે બબાલ, કેટલાક લોકો પથ્થરમારામાં થયા ઈજાગ્રસ્ત, પોલીસ સ્ટાફ ઘટના સ્થળે હાજર

Breaking News / વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામે રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો, બે જૂથ વચ્ચે બબાલ, કેટલાક લોકો પથ્થરમારામાં થયા ઈજાગ્રસ્ત, પોલીસ સ્ટાફ ઘટના સ્થળે હાજર

મહેસાણા / ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાના બનાવમાં 32 શખ્સો સામે ફરિયાદ, થયો પૂર્વઆયોજિત કાવતરાનો ખુલાસો

મહેસાણાને ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાને લઈ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. ગત રોજ સાંજે બનેલી ઘટનામાં નામ જોગ 32 શખ્શો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાને લઈ ફરિયાદગઈકાલે સાંજે બનેલી ઘટનામાં નામજોગ 32 શખ્સો સામે ફરિયાદફરિયાદી PSI અને અન્ય એક વ્યક્તિને પણ પહોંચી છે ઈજા

મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાને લઈ ખેરાલુ પોલીસ દ્વારા પથ્થરમારાને લઈ ફરિયાદ નોંધવામાં આવી છે. ગઈકાલે સાંજે બનેલી ઘટનામાં નામજોગ 32 શખ્શો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં ખેરાલુ PSI જે.કે.ગઢવી ફરિયાદી બન્યા છે.

આરોપીઓએ કાવતરૂ રચીને પથ્થરમારો કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ ઘાતક હથિયારોથી હુમલો થયાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. ફરિયાદી પીએસઆઈ અને અન્ય એક વ્યક્તિને પણ ઈજા પહોંચી છે.

ગતરોજ ખેરાલુમાં શોભાયાત્રા નીકળી હતી22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ખુણે ખુણે તેની ઊજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

આ યાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની હતી. શોભાયાત્રા બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પર રહેલી અમુક મહિલાઓ દ્વારા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના કેટલાક ચોંકાવનારા વીડિયો પણ સામે આવ્યા છે.

જેમાં કેટલાક લોકો પથ્થરમારો કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ પણ પથ્થરમારો કરી રહ્યા છે. શોભાયાત્રા પર ગત રોજ પથ્થરમારો કર્યો હતોમહેસાણાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

આ યાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બન્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. શોભાયાત્રા બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પર રહેલી અમુક મહિલાઓ દ્વારા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના કેટલાક ચોંકાવનારા વીડિયો પણ સામે આવ્યા છે.

જેમાં કેટલાક લોકો પથ્થરમારો કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ પણ પથ્થરમારો કરી રહ્યા છે. વધુ વાંચોઃ અયોધ્યામાં રામજીના આગમનથી હનુમાનજીને આવ્યા હરખના આંસુ! અમરેલીમાં ચમત્કારનો દાવો, ભક્તો ભાવવિભોરધાબા પરથી મહિલાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની યાત્રા ખેરાલુની કડીયા બજાર વિસ્તારમાંથી પ્રસાર થઈ રહી હતી. ત્યારે ધાબા પરથી મહિલાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અનેક યુવાનોએ પણ યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ધાબા પરથી મહિલાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો
મળતી માહિતી પ્રમાણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની યાત્રા ખેરાલુની કડીયા બજાર વિસ્તારમાંથી પ્રસાર થઈ રહી હતી. ત્યારે ધાબા પરથી મહિલાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અનેક યુવાનોએ પણ યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *