મણિનગરમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા એકનું મોત, Breaking News 1

Spread the love

અમદાવાદના બાંધકામ સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે જેમાં ચારથી પાંચ જેટલા શ્રમિકો દટાયા હતા જે પૈકી એકનું મોત થયું છે.

અમદાવાદના બાંધકામ સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે જેમાં ચારથી પાંચ જેટલા શ્રમિકો દટાયા હતા જે પૈકી એકનું મોત થયું છે જ્યારે ત્રણની હાલત ગંભીર છે.  ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં જ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી છે અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે. 

ભેખડ

ત્રણની હાલત ગંભીર

શહેરના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોની પાસે આવેલી આઈસીઆઈસીઆઈ બેન્ક નજીક નવી બનતી કન્સ્ટ્રક્શન સાઈટ પર બાંધકામની કામગીરી ચાલી રહી છે. જ્યાં ભેખડ ધસી પડવાની ઘટના બની છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.

સૂત્રો દ્વારા મળતા અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં ચારથી પાંચ શ્રમિકો દટાયા હતા. જેમાંથી એક શ્રમિકનું મોત થયું છે જ્યારે ત્રણનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું જેમાં બે મહિલા સામેલ હતી. રેસ્ક્યું કરાયેલા શ્રમિકોમાંથી ત્રણની હાલત ગંભીર છે. ઉલ્લેખનીય છે કે શ્રમિકો જ્યારે બેઝમેન્ટમાં માટી ભરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન જ ભેખડ ધસી પડી હતી. રેસ્ક્યું કરાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *