વિસાવદર : ભૂપત ભાયાણીનું ધારાસભ્ય પદેથી રાજીનામું 1 AAP MLA Resign

Spread the love

વિસાવદરનાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ પક્ષમાંથી રાજીનામું આપી છે.

ભૂપત ભાયાણી

વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ રાજીનામું સ્વીકારી મંજૂર કર્યું છે હવે છ માસમાં વિસાવદર ની વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે આમ આદમી પાર્ટીમાં એક સાથે 13 તૂટે સ્થિતિ જોવા મળી છે હવે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્ય રહ્યા છે.

જો આમાંથી પાર્ટીના બીજા ધારાસભ્ય પક્ષ છોડીને જશે તો વિધાનસભાની ચૂંટણી નહીં આવે આ અંગે ઇશ્વરદાન ભાઈએ પ્રતિક્રિયા આપતા એવું જણાવ્યું હતું કે આ અમારા ધારાસભ્યને તોડવામાં ભારતીય જનતા પાર્ટીનો હાથ છે.

ભૂપત ભાયાણી

ગુજરાતમાં AAPમાં મોટાપાયે ભંગાણ થવાના એંધાણ(ભૂપત ભાયાણી)

  • વધુ બે ધારાસભ્યો રાજીનામું આપે તેવી શક્યતા
  • ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું
  • બોટાદ અને ગારીયાધારના MLA રાજીનામું આપે તેવી ચર્ચા
ભૂપત ભાયાણી

There are also possibilities of two MLA’s resign : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પક્ષને મોટો ઝટકો આપ્યો છે ત્યારે હવે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યમાં AAPના વધુ બે ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે.

AAPને વધુ બે ઝટકા લાગે તેવી શક્યતા

આમ આદમી પાર્ટીમાંથી વિસાવદર બેઠક પરથી ધારાસભ્ય બનેલા ભૂપત ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપી દીધું છે અને અધ્યક્ષ શંકર ચૌધરીએ આ રાજીનામાનો સ્વિકારી કર્યો છે તે સાથે જ ભૂપત ભાયાણીએ AAP સાથે છેડો ફાડ્યો છે અને હવે તે ભાજપમાં જોડાય શકે તેવી ચર્ચા છે ત્યારે આમ આદમીને વધુ બે ઝટકા લાગી શકે છે. AAPના વધુ 2 ધારાસભ્યો રાજીનામુ આપે તેવી શક્યતા જોવા મળી રહી છે.
બોટાદ અને ગારીયાધારના MLA રાજીનામું આપી શકે

ભૂપત ભાયાણી સિવાય વધુ બે ધારાસભ્યો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારીયાધારના AAPના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ રાજીનામુ આપે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. હાલ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો રહ્યા છે જો વધુ બે ધારાસભ્યો રાજીનામું આપશે તો ગુજરાત વિધાનસભામાં AAPના ધારાસભ્યોની સંખ્યા બે રહી જશે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *