તાપી જિલ્લામાં બાળકોનું ખ્રિસ્તીકરણની કરવાનો હીન પ્રયત્ન

તાપી જિલ્લામાં શાળામાં વધી રહેલ ખ્રિસ્તી તહેવારોની ઉજવણીની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે.
તાપી જિલ્લામાં બાળકોનું ખ્રિસ્તીકરણ કરવાનો હીન પ્રયત્ન કરવાના દ્રશ્યો આદર્શ કન્યા શાળા સોનગઢથી સામે આવતા હિન્દુ સંગઠનમાં ઉગ્ર રોષ જોવા મળ્યો.નોંધવું રહ્યું કે,તાપી જિલ્લાની શાળા વધી રહેલ ખ્રિસ્તી ઉજવણી ની ઘટનાઓ ચિંતા નો વિષય બન્યો છે.
સોનગઢની આદર્શ કન્યાશાળામાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવતા હિન્દુ સમાજમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.નોંધવું રહ્યું કે તાપી જિલ્લા માં સરકારી ચોપડે ખ્રિસ્તો નોંધયેલા નથી ત્યારે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિને જળ મૂળમાંથી ઉખેડી નાખવા ખ્રિસ્તીઓનું ષડયંત્ર સામે આવી રહ્યું છે.

નાના બાળકોમાં ખ્રિસ્તીકરણની માનસિકતા નાખવા માટે ખ્રિસ્તી શિક્ષકો સાથે મળી તાપી જિલ્લામાં નાના બાળકો સાથે નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે,એ પણ સરકાર ના પૈસા ચાલતી સ્કૂલો અને સરકારી પગાર લેતા શિક્ષકો આ સડયંત્ર ખુબજ બુદ્ધિ પૂર્વક ચલાવી રહ્યા છે.
નોંધવું રહ્યું કે,આવી શાળા ઓ રામનવમી,જન્માષ્ટમી કે હનુમાન જયંતિ કેમ નથી ઉજવતી??શુ તેવી ભારતીય સંસ્કૃતિના વિરોધી છે? સરકારી શાળાઓ કેમ ધૂમધામ પૂર્વક નાતાલ ઉજવે છે તે મોટો સવાલ??

તાપી જિલ્લા કલેકટર જિલ્લા શિક્ષણ અધિકારી શાળાના આચાર્ય અને શિક્ષકો વિરુદ્ધ સખત પગલા ભરે છે કે કેમ તે જોવું રહ્યું?
આવી જ પ્રવૃત્તિ સોનગઢ ભાસ્કર ભવનમાં ચાલતા છોટા સ્કૂલ એ પણ કરી,જ્યા દરેક બાળક ને શાંતા ક્લોજ઼ બનાવી ને બોલવ્યું હતું.એનો પણ વિરોધ થશે.
ત્યારે જો સખત કાર્યવાહી ન કરવામાં આવી તો હિન્દુ સંગઠનો કરી શકે છે ઉગ્ર આંદોલન. ત્યારે તાપી પ્રસાસન શુ કરે છે તે જોવું રહ્યું?