ગુજરાતના પૂર્વ IPS આર.ટી.સુસરાની પત્નીએ ગળેફાંસો ખાઈને કર્યો આપધાત, પોલીસે શરૂ કરી તપાસ

રાજ્યમાં પૂર્વ IPSની પત્નીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે. અમદાવાદના થલતેજ ખાતે રહેતા આઇપીએસ રાજન સુસરાના પત્ની શાલુબેનએ આપઘાત કરી લીધો છે.
વલસાડ મરીન સિક્યુરિટીના SPમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ IPS આર.ટી. સુસરાની પત્નીએ અમદાવાદના થલેતજ નિવાસસ્થાન શાંગ્રીલા બંગ્લોઝમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.
ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટનાને લઈનો પોલીસ બેડામાં હડકંપ મચ્યો છે. હાલ સમગ્ર ઘટનાને લઈને બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આપઘાતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

ગુજરાતના પૂર્વ IPS અધિકારીની પત્ની આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા આઇપીએસ અધિકારી રાજન સુસરાના પત્નીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે પૂર્વ IPS રાજન સુસરાના પત્નીએ તેમના થલતેજ નિવાસસ્થાને જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે
વિગતો મુજબ અમદાવાદના થલતેજ ખાતે રહેતા પૂર્વ IPS રાજન સુસરાના પત્ની શાલુબેનએ આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે. પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથ ધરી છે ઘટનાને લઈને પોલીસ બેડામાં હડકમ મચી જવા પામ્યો છે રાજન સુસરા વલસાડ મરીન સિક્યુરિટીમાં એસપી તરીકે ફરજ બચાવે છે જો કે આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી હાલ તપાસ શરૂ કરાય છે
મહિના પહેલા જ તેમના લગ્નની 31મી વર્ષ ગાંઠ ઉજવ્યા બાદ હવે તેમણે અચાનક જીવન ટૂંકાવી લીધું છે. આ તરફ હજી સુધી આપઘાતનું કોઈ કારણ સામે આવ્યું નથી. ઘટનાને લઇ બોડકદેવ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. આ કેસમાં આઈપીએસ રાજન સુસરાની પણ તપાસ હાથ ધરાઈ છે.
IPS અધિકારીની 47 વર્ષીય પત્નીએ કયા અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે તે સમગ્ર ગુજરાતમાં અને પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અમદાવાદ ગુજરાતના આઈપીએસ ઓફિસરની પત્ની આપઘાત કર્યા ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાલમાં વલસાડમાં દરિયાઈ સુરક્ષા સંભાળી રહેલા રાજન સુસરાની પત્નીએ પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. આઇપીએસ પત્નીના આપઘાતને લઈને પોલીસ વિભાગમાં ખભરાટ મચી ગયો છે અમદાવાદ પોલીસના સ્થાનિક અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે આઇપીએસ અધિકારીની પત્ની થલતેજ વિસ્તારમાં રહેતી હતી ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી રાજન સુસરા હાલ વલસાડમાં પોસ્ટેડ છે.
તે મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડર હજીરાના એસપી છે. રાજન સુસરા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના છે. તેમની પત્ની એ થલતેજ ખાતે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પત્ની શાલુબેન (ઉંમર 47 વર્ષ) થલતેજ સ્થિત શાંગરીલા બંગલામાં રહેતા હતા. સુસરા 2011 માં SPS માંથી બઢતી મળ્યા બાદ આઈપીએસ અધિકારી બન્યા હતા. આપઘાતનું કારણ જાણી શકાયું નથી પોલીસી તપાસ શરૂ કરી છે. પોલીસે તપાસ શરૂ કરી. આઇપીએસ અધિકારી પત્નીની અચાનક આત્મહત્યાથી રહેતા લોકો આઘાતમાં છે. પત્નીની આત્મહત્યાના કેસમાં પોલીસ આઇપીએસ રાજન સુસરાની પૂછપરછ કરશે.
પોલીસ તંત્રમાં હાલ આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સ્થાનિક પોલીસ સ્ટેશનને આ અંગેની માહિતી મળતા ત્યાં ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક પોલીસ અને વર્ષ અધિકારીઓ કરતા સ્થળે પહોંચી અને ઘટનાની તપાસ કરી રહ્યા છે આત્મહત્યા કરનાર આઈપીએસની પત્નીના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. સુસરા એ અમદાવાદ વડોદરા છોટાઉદેપુર સહિત રાજ્યના અનેક શહેરોમાં પોલીસ અધિકારી તરીકે કામ કર્યું છે. ત્યારે મોરબીમાં પાટીદાર આંદોલન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી પછી રાતોરાત તેમની બદલી થઈ ગઈ.
આઇપીએસ અધિકારીના પરિવારમાં બે જોડીયા પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર રાજન સુસરા અને શાલુ બેન એક દિવસ પહેલા સુરતથી અમદાવાદ પરત ફર્યા હતા. સવારે પરિવારને ખબર પડી કે શાલુ બહેને આ કમનસીબ પગલું ભર્યું છે. આઇપીએસ સસરા ના પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે અને બંને પુત્રો સુરતમાં અભ્યાસ કરે છે. જ્યારે પુત્રી વિદેશમાં અભ્યાસ કરે છે. પરિવારના સભ્યો લગ્ન માટે મહારાષ્ટ્ર ગયા હતા ત્યાંથી પરત ફરીને તે પહેલા સુરત અને પછી અમદાવાદ આવ્યા હતા.
ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી રાજનસ સુસરા હાલ વલસાડમાં પોસ્ટેડ છે. તે મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડર હજીરાના એસપી છે. રાજન સુસરા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના છે તેની પત્ની એ થલતેજ ખાતે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પત્ની શાલુબેન 47 વર્ષ થલતેજ સ્થિત શાંગરીલા બંગલામાં રહેતા હતા.