ગુજરાત સરકારના પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયા મહીસાગર ની મુલાકાતે..

Spread the love

ગુજરાત સરકાર ના પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયા મહીસાગર ની મુલાકાતે..

નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ૩૯.૪૬ કરોડના ચાર કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ કુંવરજી બાવળિયા માન.મંત્રીશ્રી જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા ગુજરાત સરકાર હસ્તે કરવામાં આવ્યું.

બાલાસિનોર તાલુકાના ઓથવાડ ખાતેથી પસાર થતી સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર થી પાઇપલાઇન દ્વારા ઝરમર નદીને પાઇપલાઇન દ્વારા જોડાણ કરી ઝરમર નદી પરના ચેકડેમ ભરી પરોક્ષ રીતે સિંચાઇનો લાભ આપવાનુ કામનું લોકાર્પણ કાર્યક્રમ માનનીય મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખુલ્લો મુકાયો . લોકાર્પણ પહેલાં મંત્રી દ્વારા પાણી ના વધામણા કર્યા.જેમાં ૧૮ પંચમહાલ લોકસભાના સાંસદ રતનસિંહ રાઠોડ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠક અમુલ ડિરેક્ટર શ્રી બાલાસિનોર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિનોદસિંહ ઝાલા, બાલાસિનોર તાલુકા પંચાયતના પ્રમુખ સવિતાબેન ચૌહાણ, ભારતીય જનતા પાર્ટીનાબક્ષીપંચ મોરચા ના પ્રમુખ કાળુસિંહ. પૂર્વ પ્રમુખ અજમેલસિંહ. ઉદેસિંહ ચૌહાણ હોદ્દેદારો કાર્યકરો અને ખેડૂતો અને સિંચાઈ વિભાગ અને ઇરીગેશન વિભાગ ના અધિકારીઓ ,અધિક્ષક મુખ્ય ઈજનેર શ્રી ઉપસ્થિત રહ્યા હતા .


Spread the love
  • Related Posts

    NFI Special Podcast :યોગના આ નિયમો જાણી લો, થશે ફાયદો..!! Episode 4

    Spread the love

    Spread the loveNFI Special Podcast :જાણો અમારા ખાસ કાર્યક્રમ NFI પોડકાસ્ટમાં યોગની ખાસ વાતો અને ફાયદાઓ યોગના એક્સપર્ટ પાસેથી…..! NFI Special Podcast :યોગએ એક પ્રાચીન પ્રથા છે જેનો ઉદ્દભવ ભારતમાં…


    Spread the love

    Himachal Pradesh News :ટ્રેકિંગ દરમિયાન છોકરા-છોકરીના મોત, પાલતુ કૂતરો 48 કલાક સુધી લાશની રક્ષા કરતો રહ્યો

    Spread the love

    Spread the loveHimachal Pradesh News :આ અકસ્માત બીર બિલિંગમાં થયો હતો, મૃતક ટ્રેકર્સની ઓળખ પઠાણકોટ, પંજાબના અભિનંદન ગુપ્તા અને પુણેના પ્રણિતા વાલા તરીકે કરવામાં આવી છે. Himachal Pradesh News :હિમાચલ…


    Spread the love

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *